સમાજ વિશે

માધાપર ઈતિહાસ

ભુજીયા ડુંગરની તળેટીમાં પાટ નદીને કાંઠે માધાપર ગામનું મંડાણ કોઇ એવાં શુભ ચોઘડિયે થયું હશે કે, આ ગામ સ્થાપનાથી માંડીને આજ દિન સુધી ઉત્તરોતર પ્રગતિ જ કરતું રહ્યું છે. સામાન્ય રીતે એવું મનાય છે કે, દરેકનો એક દાયકો હોય છે.

સમાજની અન્ય વેબસાઈટો

શ્રી ગિરીશભાઈ મેઘજીભાઈ ચૌહાણ

સંવત 1530માં માધાપર ગામની સ્થાપના બાદ ઉત્તરોતર માધાપર ગામે પ્રગતિ સાધીને ભુજ શહેરના ટ્વીન સીટીની ઉપમા મેળવી છે. ત્યારે આપણા સમાજના પરિવારો મૂળ...

વધુ વિગતવાર

શ્રી વિનોદભાઈ પુરુષોત્તમભાઈ સોલંકી

માનવસેવા એજ પ્રભુ સેવાના બોલને યથાર્થ કરતા આનંદની લાગણી અનુભવું છું. શ્રી કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજ માધાપર ઘટકની સ્થાપના બાદ માધાપર ધટક દ્વારા મહાસભા સ્તરે સૌપ્રથમ વખતનું વર્તમાન...

વધુ વિગતવાર
ઉપર